Pnachmahal news: આત્મા પ્રોજેક્ટ,પંચમહાલ દ્વારા કાલોલ તાલુકાના રિંછીયા ગામે કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો
Pnachmahal news: આત્મા પ્રોજેક્ટ,પંચમહાલ દ્વારા કાલોલ તાલુકાના રિંછીયા ગામે કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો.
પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે અંતર્ગત આત્મા પ્રોજેક્ટ,પંચમહાલ દ્વારા કાલોલ તાલુકાના રિંછીયા ગામે કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો બાબતે ડેમો થકી માર્ગદર્શન અપાયું હતું.
Comments
Post a Comment